Mukhyamantri mahila utkarsh yojana હેઠળ મહિલાઓને 1 લાખની વગર વ્યાજે લોન આપવામા આવશે.
Mahila utkarsh yojana : ગુજરાત માં રહેતી મહીલા ઓ પોતે આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા મહિલા ઓને પોતાનો ધંધો ચાલુ કરવા માટે 1 લાખ સુધી ની લોન વગર વ્યાજે આપવામા આવશે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 26 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રારંભ કરવામા આવેલી હતી . આ યોજના દ્વારા સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સહાય આપે છે .સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ … Read more