Mukhyamantri mahila utkarsh yojana  હેઠળ મહિલાઓને 1 લાખની  વગર વ્યાજે લોન આપવામા આવશે.

Mahila utkarsh yojana : ગુજરાત માં રહેતી મહીલા ઓ પોતે આત્મનિર્ભર  બની શકે તે માટે  સરકાર દ્વારા  મહિલા  ઓને પોતાનો ધંધો ચાલુ કરવા માટે 1 લાખ સુધી ની લોન વગર વ્યાજે આપવામા આવશે. મુખ્યમંત્રી મહિલા  ઉત્કર્ષ યોજના  2025  મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા  26 ફેબ્રુઆરી 2020 ના રોજ પ્રારંભ કરવામા  આવેલી હતી .

આ યોજના દ્વારા સરકાર  મહિલાઓને આત્મનિર્ભર  બનાવવા માટે સહાય આપે છે .સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં રહેતી મહિલાઓને 0 %  ટકા  વ્યાજ દરે લોન આપવા  માં આવે છે.   સરકાર દ્વારા  17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના 2024-25ની શરૂઆત કરવામાં આવી છે.

Mukhyamantri Mahila Utkarsh Yojana 2025

યોજના નું નામમુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
ચાલુ  કરનારગુજરાત સરકાર
અરજદારોગુજરાતના નાગરિકો
યોજનાનું વર્ષ2025
ઓફિસિયલ વેબસાઈટ https://mmuy.gujarat.gov.in/

ગુજરાત સરકાર દ્વારા મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના 2025 ના ઉદ્દેશ્ય 

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે  આર્થિક રીતે નાણાકીય સહાય આપવાનો છે. – મહિલા ઓ વ્યવસાય માટે  ની જાગૃતિ કેળવી પોતાનું જીવન સારું અને  પોતે કઈ કરી શકે તે માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025ના ફાયદા

  • મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના  2025 નો મુખ્ય ફાયદો  મહીલા ઓ ને 0% વ્યાજ દર પર લોન આપવામા આવેછે.
  • મહિલાઓને આત્મનિર્ભર બની શકે તે માટે  1 લાખ ની આર્થિક સહાય આપવામાં આવે છે જેથી મહિલાઓ પોતાનો ધંધો શરૂ કરીને   પોતાનાં પરિવારો ને નાણાકીય સહાય  બની રહે.

Mahila Utkarsh Yojana મલીકરણ પ્રક્રિયા

  • MMUY નું લક્ષ્ય શહેરી વિસ્તારો માં  રહેલાં 50,000 JLEG અને ગ્રામીણ વિસ્તારોમાં  50,000 ચાલું કરવાનો છે. 
  •  જૂથ માં 10(દસ) મહિલા ભાગ લઈ શકે છે . આ 10 મહિલા ઓને ગુજરાત સરકાર દ્વારા વ્યાજ મુક્ત લોન આપવા માં આવશે.
  •  ગ્રામીણ અને શહેરી વિસ્તારો માની   સખી મંડળ આ યોજના નો ભાગ લઈ શકે છે.

Mahila Utkarsh Yojana 2025ની વિશેષતા

  • ગુજરાત સરકારે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના  2025 નો ઉદ્દેશ્ય  મહિલાઓને  આત્મનિર્ભર બનવાનો છે . 
  • ગ્રામીણ અને શહેરી વિસ્તારો માની   સખી મંડળ બનાવવા માટે ઓછામાં ઓછા દસ વ્યક્તિઓની જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • રહેઠાણનું પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • મતદાર આઈડી
  • રેશન કાર્ડ

Mahila Utkarsh Yojana 2025નો લાભ લેવા માટે કંઈ રીતે અરજી કરવી? 

  • સૌ પ્રથમ ઓફિસ્યલ વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે. https://mmuy.gujarat.gov.in/
  • ત્યાર પછી તમે જે ભરતી માં ભાગ લેવા માંગો છો તે પણ તેનો ઓનલાઈન અરજી ફોર્મ પર ક્લિક કરો.
  • અરજી ફોર્મ માંગેલી માહિતી ધ્યાનપૂર્વક દાખલ કરો 
  • માહિતી દાખલ થઈ ગયા બાદ એક વાર ચકાસણી લૉ.
  • ત્યાર પછી માંગેલા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યાર પછી તમારે આજે ફોર્મ સબમીટ કરી દેવાનું રહેશે.
  • અરજી સબમિટ થઈ ગયા બાદ તેની કોપી અથવા તો પીડીએફ ડાઉનલોડ કરીને તમારી પાસે સાચવિ રાખવાની રહેશે.

Mahila Utkarsh Yojana 2025 2025 એટલે શું ?

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેબ્રુઆરી 2020 માં એક વર્ષના ચાલુ કરવામાં આવેલી હતી . જેમાં મહિલાઓને 1 લાખ સુધીની લોન વગર વ્યાજે આપવામા આવે છે.કરેલી એક યોજના છે. આ યોજનાનો દેશ મહિલાઓને આર્થિક રીતે નાણાકીય સહાય અને આત્મનિભવન બનાવવાનો છે.

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 લોન પર વ્યાજ દર કેટલો છે?

  • મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2025 યોજના દ્વારા મળતી લોન વ્યાજ દર 0% છે.

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Sticky Ad Example
અહીં ક્લિક કરો!!