Ration card latest update : રાશન કાર્ડના નિયમોમાં મોટો બદલાવ; જાણો શું બદલાવ થવાનો ?
ભારત સરકાર દ્વારા રેશનકાર્ડ ને લગતા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે જે પહેલી જાન્યુઆરી 2025 થી લાગુ કરવામાં આવશે. સરકાર નું રેશનકાર્ડ માં બદલાવ કરવાનું એક જ કારણ છે ગ્રાહકો ને ચોકસાઈ પૂર્વક તેમજ એકસરખું રાશન મળે. સરકાર સુસ્પષ્ટ કરવા માંગે છે કે જરૂરિયાત મંદ લોકો પાસે સરખો રાશન પહોંચે છે કે નહીં. આ નવા … Read more