Borewell subsidy Yojana 2024 : બોરવેલ કરવા માટે ₹50,000ની સબસીડી

Borewell subsidy Yojana 2024 : બોરવેલ સબસીડી યોજનામાં બાગાયતી વિભાગ તરફથી ખેડૂતોને બોરવેલ બનાવવા માટે રૂ. 50,000 સુધીની સબસિડી લાભ મળે છે. ગુજરાત સરકાર દ્રારા નવી યોજના જાહેર કરવામાં આવેલ છે. બોરવેલ સબસીડી  યોજનાનો લાભ લેવા માટેના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. જો તમે બોરવેલ સબસીડી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે ફોર્મ ભરીને આ યોજનો … Read more

Namo Saraswati Yojana | ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓને રૂ. 25,000ની સહાય

નમસ્કાર દોસ્તો ધોરણ 11- 12 ના વિદ્યાર્થીઓ ને 25000ની સહાય ની જાહેરાત .આ યોજનાનો ફાયદો તમે પણ લઈ શકો છો. નમો સરસ્વતી યોજના કોને લાભ મળે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. નમો સરસ્વતી યોજના 2024 Namo Saraswati Yojana નો લક્ષ્ય નમો સરસ્વતી યોજનાનો ફાયદો મેળવનાર ઉમેદવાર ની પાત્રતાની માપદંડ  Namo Saraswati Yojana માં કેટલી સહાય … Read more

Palak Mata Pita Yojana 2024 | પાલક માતા પિતા બાળકને રૂ. 3000 ની સહાય

Palak Mata Pita Yojana 2024 : સરકાર પાલક માતા પિતા યોજના  દ્વારા 3000 ની મદદ આપી રહ્યા છે. આ યોજના દ્વારા  સરકાર અનાથ બાળકો ને મદદરૂપ થવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર તરફથી ખૂબ જ મહત્વની યોજના બહાર લાગુ પાડવામાં આવેલ છે. જેનાથી જેના માતા-પિતા નથી અથવા તો અનાથ છે તેવા … Read more

Kisan Parivahan Yojana | ઘરે બેઠા ખેડૂતોને મળી શકે છે વાહન પર રૂ. 75,000ની સબસીડી

Kisan parivahan yojana : ખેડૂતોના સહાય માટે અનેક પ્રકારની યોજનાઓ  સરકાર તરફથી આપવવામાં આવે છે.સરકાર ખેડૂતો માટે  ખેતીના સાધન ની ખરીદી તેમજ વાહનો માટે  સબસીડી આપવામાં આવી રહી છે . કિસાન પરિવહન યોજના | Kisan parivahan yojana આ યોજનાથી ખેડૂતોને પરિવહન માટે સબસીડી આપવામાં આવે છે. આ કિશન પરિવાર યોજના શું છે અને તેનો લાભ કઈ … Read more

Vidya lakshmi Yojana 2024 : પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના

Vidya lakshmi Yojana 2024 : ભારત સરકાર દ્વારા બધા જ દીકરી અને દીકરાઓ શિક્ષિત અને આત્મન બની શકે તે માટે એક નવી યોજના ની જાહેરાત કરવામાં આવેલ છે. આ નવી યોજના પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના છે. આ યોજનાના માધ્યમથી દેશના દીકરા અને દીકરીઓ શિક્ષણ મેળવવા માટે તેમને આ યોજના ખૂબ જ ઉપયોગી બની શકશે.  ભારત સરકાર દ્વારા … Read more

Pm Awas Yojana : ઘર બનાવવા માટે સરકાર આપશે 1,20,000ની સહાય

આ યોજના હેઠળ  ગરીબ અને જેના પાસે રહેવા માટે રહેઠાણ નથી  તેઓને  આવાસ પૂરું પાડવાની લક્ષ્યથી આ Pm awas yojana બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ વિગતવાર માહિતી શાંતિપૂર્વક વાંચી ને તમે આ યોજના વિશે વધુ માહિતી મેળવી  તમે અરજી કરી પછી આ યોજનાનો લાભ લઈ શકો છો.  Pm Awas Yojana 2024 … Read more

PM Awas Yojana New List 2024

PM Awas Yojana New List 2024 : ભારત સરકાર નાગરિકો માટે અવારનવાર તેઓના હિત માટેની અનેક યોજનાઓ બહાર પાડતી રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ પરિવારોને રહેઠાણ આપવા માટે કાયમી મકાનો મળી રહે તે માટેની પીએમ આવાસ યોજના શરૂ કરેલ છે. જે વ્યક્તિઓએ તાજેતરમાં પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરી … Read more